સોસાયટીના સભ્યોની તા. 25-6-1-2016ના રોજ મળેલ સામાન્ય સભામાં મારી સોસાયટીના સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. એ અનુસંધાને મેં સોસાયટીના સેક્રેટરીની ફરજ બજાવેલ છે. આજ મારા પોતાના અંગત અસાધારણ સંજોગો ઉપસ્થિત થતાં હું સેક્રેટરીનું કાર્ય કરવા શક્તિમાન નથી તેથી સોસાયટીના સેક્રેટરીના પદેથી આજ રોજ રાજીનામુ આપું છું.

મારા સેક્રેટરી પદ દરમ્યાન આપશ્રીને, સોસાયટીની વહીવટી કમિટીના તથા  સોસાયટીના કોઈ પણ સભ્યને મારા  મન, વચન કે કર્મથી તકલીફ થઇ હોય તો તે માટે ક્ષમા કરશો...

આપશ્રીએ તથા વહીવટી કમિટીના બીજા તમામ સભ્યો તરફથી  મને  મળેલા સાથ સહકારથી  ખુબ ખુબ આનંદની અનુભૂતિ થઇ છે એનો અત્યંત રાજીપો છે.

સોસાયટીના તમામ સભ્ય મિત્રો  તથા રહીશોએ મને આપેલા સ્નેહ માટે ખુબ ખુબ આભાર.....

મારા આ રાજીનામા બાબતની જાણ વહીવટી કમિટીના અન્ય સભ્યોને  વોટ્સએપ દ્વારા કરવામાં આવેલ છે.
મારા સેક્રેટરી પદ દરમ્યાન આપશ્રીને, સોસાયટીની વહીવટી કમિટીના તથા  સોસાયટીના કોઈ પણ સભ્યને મારા  મન, વચન કે કર્મથી તકલીફ થઇ હોય તો તે માટે ક્ષમા કરશો...

આપશ્રીને મારું રાજીનામુ સ્વીકારવા નમ્ર વિનંતી …..

તા. : 


(ગૌરાંગ પંચાલ)

સાથ સહકારની લાગણીઓને આપણે સાચવી જાણીએ 
તો
એ જ લાગણીઓ આપણને સાચવશે 


આપ સૌ સભ્ય મિત્રોએ મને આપેલા સ્નેહ માટે આભાર માનવા શબ્દો ખૂટી જાય.....તેમ છે.

શગુન વાશીઓ સદાય સવાલોનું સમાધાન શોધી સહભાગી થયા 

સોસાયટી તરફથી ઘણું ઘણું શીખવાનું મળ્યું છે એનો આનંદ છે.
સભ્યોના આશીર્વાદ છે.

કાગળ ઉપર કેટલીયે યોજનાઓ છે .....પેવર.....રંગકામ,.........સી સી..ટી વી કેમેરા......લિફ્ટ,,,,,,પાર્કિંગ માટે 
ફોન ની સુવિધા.....


સોસાયટીના સભ્યોની તા. 25-6-1-2016ના રોજ મળેલ સામાન્ય સભામાં નક્કી થયા મુજબ આપશ્રી સોસાયટીની વહીવટી કમિટીમાં હાલ સામેલ છો 


sgun Plaza ÜvSt/apurÝ Fle3 AonsR AesosIAesn




કમિટી સભ્યશ્રી,
સગુન પ્લાઝા (વસ્ત્રાપુર) ફ્લેટ ઑનર્સ એસોસિએશન 
સોસાયટીના સભ્યોની તા. 25-6-1-2016ના રોજ મળેલ સામાન્ય સભામાં નક્કી થયા મુજબ આપશ્રી સોસાયટીની વહીવટી કમિટીમાં હાલ સામેલ છો 

આપશ્રીને જણાવવાનું કે :
સોસાયટીના સભ્યોની તા. 25-6-1-2016ના રોજ મળેલ સામાન્ય સભામાં મારી સોસાયટીના સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. એ અનુસંધાને મેં સોસાયટીના સેક્રેટરીની ફરજ બજાવેલ છે. આજ મારા પોતાના અંગત અસાધારણ સંજોગો ઉપસ્થિત થતાં હું સેક્રેટરીનું કાર્ય કરવા શક્તિમાન  ન હોવાંના કારણે મેં   સોસાયટીના સેક્રેટરીના પદેથી રાજીનામુ સોસાયટીના ચેરમેન શ્રી નીપેશભાઈ પટેલને મોકલી આપેલ છે 

મારા સેક્રેટરી પદ દરમ્યાન આપશ્રીને, સોસાયટીની વહીવટી કમિટીના તથા  સોસાયટીના કોઈ પણ સભ્યને / રહીશને મારા  મન, વચન કે કર્મથી તકલીફ થઇ હોય તો તે માટે ક્ષમા કરશો...


વ્હાલા સભ્યોશ્રી,

સોસાયટીના સભ્યોની તા. 25-6-2016ના રોજ મળેલ સામાન્ય સભામાં મારી સોસાયટીના સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. એ અનુસંધાને મેં સોસાયટીના સેક્રેટરીની ફરજ બજાવેલ છે. આજ મારા પોતાના અંગત અસાધારણ સંજોગો ઉપસ્થિત થતાં હું સેક્રેટરીનું કાર્ય કરવા શક્તિમાન ન હોવાંના કારણે મેં   સોસાયટીના સેક્રેટરીના પદેથી રાજીનામુ સોસાયટીના ચેરમેન શ્રી નીપેશભાઈ પટેલને મોકલી આપેલ છે.


સોસાયટીના તમામ સભ્યો / રહીશો તરફથી  મને  મળેલા સ્નેહ - સાથ - સહકારથી  ખુબ ખુબ આનંદની અનુભૂતિ થઇ રહી છે એનો અત્યંત રાજીપો છે.

આપણી સગુન પ્લાઝાની ભૂમિ - પવિત્ર ભૂમિ અને એ ભૂમિ પરના તમામ સભ્યો/રહીશોએ મને મારા કાર્યમાં પુરેપુરા પ્રેમથી સાથ સહકાર આપી આશીર્વાદની અવિરત ધારા વહાવી છે. તે માટે હું સદા આપ સૌનો ઋણી છું.

મારા સેક્રેટરી પદ દરમ્યાન સોસાયટીના કોઈ પણ સભ્યને / રહીશને મારા  મન, વચન કે કર્મથી તકલીફ થઇ હોય તો તે માટે ક્ષમા કરશો...



કોઈની નહીં હું કરું બાદબાકી, કરું સર્વનો સરવાળો 
માણસ માત્રનો સહવાસ ગમે લગની ભર્યો હૂંફાળો 

સગુન પ્લાઝા એટલે 
વસ્ત્રાપુર વિસ્તારને મળેલું 
સહકારની ભાવનાને 
ગુનગુનાવાતું 
નજરાણું